Delhi IAS Coaching Incident: દિલ્હીના મેયરે MCD કમિશ્નરને આપ્યા કડક કાર્યવાહીના આદેશ…

નવી દિલ્હી : નવી દિલ્હી શહેરના જૂના રાજેન્દ્ર નગરમાં શનિવારે મોડી રાત્રે કોચિંગ સેન્ટરના ભોંયરામાં(Delhi IAS Coaching Incident) પાણી ભરાઈ જતાં ત્રણ લોકોના મોત થયા હતા. જેના પગલે રવિવારે સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓના પરિવારજનોએ હોબાળો શરૂ કર્યો છે. બીજી તરફ દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે પણ કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે. આ સાથે … Continue reading Delhi IAS Coaching Incident: દિલ્હીના મેયરે MCD કમિશ્નરને આપ્યા કડક કાર્યવાહીના આદેશ…