સુનાવણી બાદ Delhi high courtની CBIને નોટિસ; 17 જુલાઇએ વધુ સુનાવણી

નવી દિલ્હી: દિલ્હી દારૂનીતિ કૌભાંડ મની લોન્ડરીં સંબંધિત CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણીનો પ્રારંભ તહી ચૂક્યો છે. અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલમાં કહ્યું કે આ એવો કોઈ કેસ નથી કે જેમાં ટ્રિપલ ટેસ્ટનો દૂર દૂર સુધી પણ કોઈ આરોપ હોય. આ કેસમાં ચાર લોકોને જામીન પણ … Continue reading સુનાવણી બાદ Delhi high courtની CBIને નોટિસ; 17 જુલાઇએ વધુ સુનાવણી