દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ: EDએ અરવિંદ કેજરીવાલને 9મું સમન્સ જારી કર્યું

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રવિવારના રોજ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં નવમું સમન્સ જારી કર્યું હતું જે રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલ છે. EDએ કેજરીવાલને ગુરુવાર 21 માર્ચે તેની સામે હાજર થવા જણાવ્યું છે, એવા અહેવાલ આવ્યા છે.કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં ઇડી દ્વારા જારી કરાયેલ સમન્સને અવગણવા … Continue reading દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ: EDએ અરવિંદ કેજરીવાલને 9મું સમન્સ જારી કર્યું