અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, ન્યાયિક કસ્ટડી 25 જુલાઇ સુધી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મોટો જટકો લાગ્યો છે. રાઉઝ એવેન્યુ કોર્ટે સીબીઆઇ કેસમાં તેમની ન્યાયિક કસ્ટડી 25 જુલાિ સુધી લંબાવી દીધી છે. કેજરીવાલ દિલ્હી લીકર પોલિસી સાથે સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. આજે તેમની જ્યુડિશિયલ કસ્ટડીની મુદત પૂરી થતા સીબીઆઇએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યાર બાદ તેમની જ્યુડિશિયલ કસ્ટડી 14 … Continue reading અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, ન્યાયિક કસ્ટડી 25 જુલાઇ સુધી