દિલ્હીના સીએમ Atishiનું સરનામું બદલાયું, જાણો નવું સરનામું

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પછી વિધાયક દળની બેઠકમાં આતિશીને(Atishi)દિલ્હીના નવા સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી સોમવારથી નવા સરનામે 6, ફ્લેગ સ્ટાફ રોડ પરના બંગલામાં રહેવા જઈ રહી છે. આ અગાઉ અરવિંદ કેજરીવાલ અહીં રહેતા હતા. અરવિંદ … Continue reading દિલ્હીના સીએમ Atishiનું સરનામું બદલાયું, જાણો નવું સરનામું