Delhi Airport Tragedy: ટર્મિનલના ઉદ્ઘાટન સમયના ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલ શું કહ્યું?

નવી દિલ્હી: આજે સવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છત ધરાશાયી(Delhi Airport roof collapse)થઇ જતા ગંભીર દુર્ઘટના ઘટી હતી, વિપક્ષ સતત NDA સરકાર પર શાબ્દિક પ્રહારો કરી રહ્યું છે, ત્યારે સરકાર તત્કાલીન UPA સરકાર પર દોષનો ટોપલો ઢોળી રહી છે. NCPના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલ(Praful Patel) આ દુર્ઘટના અંગે રાજકારણ ન કરવા સલાહ આપી છે, … Continue reading Delhi Airport Tragedy: ટર્મિનલના ઉદ્ઘાટન સમયના ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલ શું કહ્યું?