Arvind Kejriwal: કેજરીવાલ માટે તિહાર જેલમાં મેડિકલ બોર્ડની રચના, AIIMSના 5 ડૉક્ટર્સ કરશે હેલ્થ ચેકઅપ

નવી દિલ્હી: દિલ્હીની તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(CM Arvind Kejriwal)ના સ્વાસ્થ્ય અને તબીબી સારવાર અંગે ઉભા થયેલા વિવાદ બાદ, AIIMSના 5 ડોક્ટરોનું મેડિકલ બોર્ડ બનાવવામાં આવ્યું છે. કોર્ટના આદેશ બાદ 23 એપ્રિલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ ડૉક્ટર નિખિલ ટંડન મેડિકલ બોર્ડનું નેતૃત્વ કરી રહ્યા છે. નિખિલ ટંડનને તિહાર જેલના … Continue reading Arvind Kejriwal: કેજરીવાલ માટે તિહાર જેલમાં મેડિકલ બોર્ડની રચના, AIIMSના 5 ડૉક્ટર્સ કરશે હેલ્થ ચેકઅપ