સ્વચ્છ ભારત અભિયાનનો દાયકો : આ સફર કરોડો ભારતીયોની અતૂટ કટિબદ્ધતાનું પ્રતીક :PM મોદી

સ્વચ્છતા માટેના સૌથી મહત્વપૂર્ણ જન આંદોલનોમાંના એક – સ્વચ્છ ભારત મિશનના શુભારંભના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 2 ઓક્ટોબરના રોજ 155મી ગાંધી જયંતિના પ્રસંગે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શ્રી મોદીએ અમૃત અને અમૃત 2.0, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા અને ગોબરધન યોજના હેઠળની … Continue reading સ્વચ્છ ભારત અભિયાનનો દાયકો : આ સફર કરોડો ભારતીયોની અતૂટ કટિબદ્ધતાનું પ્રતીક :PM મોદી