પાણી પાણી થઇ સંસદ, CPWDએ જણાવ્યું કારણ

નવી દિલ્હીઃ જ્યારથી કેન્દ્રમાં ત્રીજી વખત પીએમ મોદીની સરકાર બની છે, ત્યારથી વિપક્ષી પાર્ટી રામ મંદિરની લીકીંગ છત અને વંદે ભારત ટ્રેનની લીકીંગ છતને લઈને કેન્દ્ર પર પ્રહારો કરી રહી છે. ભારે વરસાદને કારણે તાજેતરમાં દિલ્હીમાં પાણી ભરાઇ ગયા હતા અને અનેક વિસ્તારો પાણીમાં ડુબી ગયા હતા. નવા સંસદ ભવન પર પણ વરસાદની અસર જોવા … Continue reading પાણી પાણી થઇ સંસદ, CPWDએ જણાવ્યું કારણ