Covid-19: કોરોનાએ વધાર્યુ ટેન્શન: 24 કલાકમાં ચાર મોત

નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. દિવસે દિવસે કોરોનાના દર્દીઓ વધતાં હોવાથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાયલ દ્વારા આપવામાં આવેલ વિગતો મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 605 દર્દીઓ નોંધાયા હતાં. દરમીયાન કોરોનાને કારણે 24 કલાકમાં 4 મોત થયા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ છેલ્લાં 24 કલાકમાં દેશમાં … Continue reading Covid-19: કોરોનાએ વધાર્યુ ટેન્શન: 24 કલાકમાં ચાર મોત