કૉંગ્રેસે કર્યો ત્રણ નવા ફોજદારી કાયદાનો વિરોધ, કરી તાત્કાલિક રોકવાની માંગ

નવી દિલ્હીઃ ભારતમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવી રહ્યા છે. IPC, CrPC અને ભારતીય પુરાવા અધિનિયમની જગ્યાએ, ત્રણ નવા કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ લાગુ કરવામાં આવી રહ્યા છે. વિપક્ષે નવા કાયદાના અમલ સામે વિરોધ દર્શાવ્યો છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ટ્વીટ કરીને ત્રણેય કાયદાઓને તાત્કાલિક … Continue reading કૉંગ્રેસે કર્યો ત્રણ નવા ફોજદારી કાયદાનો વિરોધ, કરી તાત્કાલિક રોકવાની માંગ