મમતાના નિવેદન પર કોંગ્રેસે કહ્યું “તેમના પર ભરોસો ન કરી શકાય, તે ગઠબંધન છોડીને જઈ શકે છે”

New Delhi: લોકસભા ચૂંટણીની વચ્ચે વિપક્ષી ગઠબંધનના ડખા સર્જાયાની સ્થિતિ જોવા મળી રહી છે. Mamata Banerjeeની પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ હોવા છતાં બંગાળમાં ‘એકલા ચાળો રે’ની નીતિને વળગી એકલાહાથે ચૂંટણી લડી રહ્યા છે. હજી તો દેશના ઘણા રાજ્યોમાં મતદાન બાકી છે તેની પહેલા જ ટીએમસી નેતા મમતા બેનર્જીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું … Continue reading મમતાના નિવેદન પર કોંગ્રેસે કહ્યું “તેમના પર ભરોસો ન કરી શકાય, તે ગઠબંધન છોડીને જઈ શકે છે”