Jammu Kashmir માં આતંકી હુમલા બાદ કોંગ્રેસની નક્કર પગલાની માગ, આતંકવાદ નાબૂદી માટે યુદ્ધની અપીલ

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)ફરી એકવાર મોટો આતંકી હુમલો થયો છે. કઠુઆમાં સેનાના વાહન પર ઓચિંતા હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. જ્યારે પાંચ જવાન ઘાયલ પણ થયા હતા. આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસે સરકારને મોટી અપીલ કરી છે. નેતાઓએ સરકારને આતંકવાદ સામે યુદ્ધ શરૂ કરવા અપીલ કરી છે. નિર્ણાયક યુદ્ધ શરૂ થવું … Continue reading Jammu Kashmir માં આતંકી હુમલા બાદ કોંગ્રેસની નક્કર પગલાની માગ, આતંકવાદ નાબૂદી માટે યુદ્ધની અપીલ