Rahul Gandhi પર ભડક્યા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, કહ્યું દેશદ્રોહનો કેસ થવો જોઈએ

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi)અમેરિકા પ્રવાસ દરમ્યાન કરેલા નિવેદનનો ભાજપે વિરોધ કર્યો છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીના નિવેદન બાદ આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધવો જોઇએ. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી ભારતની બહાર જઈને દેશને બદનામ કરીને ચીનના … Continue reading Rahul Gandhi પર ભડક્યા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, કહ્યું દેશદ્રોહનો કેસ થવો જોઈએ