કોંગ્રેસ હંમેશા શકુની, ચોપાટ અને ચક્રવ્યુહને જ યાદ કરે છે’ રાજ્યસભામાં શિવરાજ સિંહ ચૌહાણની ફટકાબાજી

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ પ્રધાન અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશા શકુની, ચોપાટ અને ચક્રવ્યુહને યાદ કરે છે. જ્યારે આપણે મહાભારત કાળમાં જઈએ છીએ. ત્યારે આપણને કૃષ્ણ ભગવાન યાદ આવે છે. કોણે અન્યાય અને અન્યાય કર્યો, કોણે છેતરપિંડી કરી.કોંગ્રેસના ડીએનએમાં ખેડૂત વિરોધી છે. … Continue reading કોંગ્રેસ હંમેશા શકુની, ચોપાટ અને ચક્રવ્યુહને જ યાદ કરે છે’ રાજ્યસભામાં શિવરાજ સિંહ ચૌહાણની ફટકાબાજી