ચેતજોઃ તહેવારો ટાણે ડેન્ગ્યુ ચીકનગુનિયા, શરદી-ઉધરસ-તાવ જેવા રોગોએ લીધો ભરડો

એકબાજુ દિવાળીના તહેવારોની તૈયારીઓમાં લોકો લાગ્યા છે અને બજારમાં તહેવારની રોનક પણ જોવા મળે છે ત્યારે રાજકોટમાં રોગચાળાનો કહેર યથાવત રહ્યો છે. ડેન્ગ્યુનાં નવ, મેલેરિયા એક અને ચીકનગુનિયાનાં વધુ આઠ કેસ, શરદી-ઉધરસ-તાવ સહિત લગભગ 1074 દર્દીઓ નોંધાયા હતાં.છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા … Continue reading ચેતજોઃ તહેવારો ટાણે ડેન્ગ્યુ ચીકનગુનિયા, શરદી-ઉધરસ-તાવ જેવા રોગોએ લીધો ભરડો