ઉત્તર પ્રદેશમાં BJPની બેઠકો કેમ ઘટી , સીએમ યોગી અને RSS વડા ભાગવત કરી શકે છે મંથન

લખનઉ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની આજે મુલાકાત થઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની(BJP)ઘટેલી બેઠકોને લઇને આ સંભવિત બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગોરખપુરમાં યોગી આદિત્યનાથ અને મોહન ભાગવત વચ્ચે મુલાકાત થઈ શકે છે. આ બેઠકમાં યુપીમાં ભાજપની ઘટેલી બેઠકો … Continue reading ઉત્તર પ્રદેશમાં BJPની બેઠકો કેમ ઘટી , સીએમ યોગી અને RSS વડા ભાગવત કરી શકે છે મંથન