મણિપુરમાં હિંસાની ઘટનાઓ બાદ રાજ્યપાલને મળ્યા CM, મેમોરેન્ડમ સોંપ્યું
ઇમ્ફાલઃ મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહ આજે તેમની કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને મળ્યા હતા અને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, એવું રાજભવને એક નિવેદનમાં જણાવ્યું હતું. બેઠક દરમિયાન 20થી વધુ વિધાનસભ્ય ઉપરાંત સિંહની સાથે વિધાનસભાના સ્પીકર થોકચોમ સત્યબ્રત સિંહ પણ હતા.પ્રતિનિધિમંડળ સવારે 11 વાગ્યે રાજભવન પહોંચ્યું અને લગભગ એક કલાક સુધી … Continue reading મણિપુરમાં હિંસાની ઘટનાઓ બાદ રાજ્યપાલને મળ્યા CM, મેમોરેન્ડમ સોંપ્યું
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed