CM કેજરીવાલની પત્નીએ મોરચો સંભાળ્યો, PM મોદી પર કર્યા પ્રહાર

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે, દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. વિરોધ પક્ષો પણ ઈડીની આ કાર્યવાહી મોદી સરકારના ઈસારે થઈ રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે. સુનીતા કેજરીવાલે દિલ્હીવાસીઓને સંબોધતા કહ્યું કે તમારા ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીની … Continue reading CM કેજરીવાલની પત્નીએ મોરચો સંભાળ્યો, PM મોદી પર કર્યા પ્રહાર