જામીન માટે કેજરીવાલની સુપ્રી્મ કોર્ટમાં ધા, તિહાર જેલમાં નેતાઓને મળવાની ન મળી મંજૂરી

નવી દિલ્હીઃ ધરપકડને વાજબી ઠેરવતા હાઇ કોર્ટના ચૂકાદા સામે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સી ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા કેજરીવાલની ધરપકડ યોગ્ય હતી. દરમિયાનમાં તિહાર જેલ પ્રશાસને સુરક્ષાના કારણોસર મુખ્ય પ્રધાન માન અને સંજય સિંહને સીએમ કેજરીવાલને મળવા દેવાની ના પાડી દીધી હતી. જેલ … Continue reading જામીન માટે કેજરીવાલની સુપ્રી્મ કોર્ટમાં ધા, તિહાર જેલમાં નેતાઓને મળવાની ન મળી મંજૂરી