પાર્ટીનું શુદ્ધિકરણ કરી નાખોઃ સિદ્ધુએ હિમાચલ પ્રદેશના સંકટ બાદ આપી કૉંગ્રેસને સલાહ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ગઈકાલથી ચાલી રહેલા રાજકીય ગરમાવા બાદ હાલમાં તો કૉંગ્રેસને રાહત થઈ છે, પરંતુ આવા સંકટ આવતા રહે છે ત્યારે ક્રિકેટર અને નેતા નવજોત સિદ્ધુએ રોષ વ્યક્ત કરી પક્ષને વણમાગી સલાહ આપી દીધી છે. જોકે સિદ્ધુ પોતે પાર્ટી બદલવા માટે જાણીતો છે. સિદ્ધુએ બુધવારે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર પાર્ટીના છ ધારાસભ્યો … Continue reading પાર્ટીનું શુદ્ધિકરણ કરી નાખોઃ સિદ્ધુએ હિમાચલ પ્રદેશના સંકટ બાદ આપી કૉંગ્રેસને સલાહ