Chhattisgarh ના દંતેવાડામાં અથડામણ, 23 નકસલી માર્યા ગયા

દંતેવાડા: છત્તીસગઢમાં(Chhattisgarh)પોલીસ અને સુરક્ષાદળોના સંયુક્ત ઓપરેશનમાં 23 નકસલવાદીઓ માર્યા ગયા છે. પોલીસ અને સુરક્ષાદળોએ નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. અત્યાર સુધી આ અથડામણમાં નક્સલવાદીઓને ભારે નુકસાન થયાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 23 નક્સલવાદીઓ માર્યા ગયા છે. નારાયણપુરના એસપી પ્રભાત કુમારે પુષ્ટિ કરી છે કે ઓપરેશન હજુ ચાલુ … Continue reading Chhattisgarh ના દંતેવાડામાં અથડામણ, 23 નકસલી માર્યા ગયા