CJI ચંદ્રચુડની વકીલો અને બાર સોસિયેશનોને સલાહ, ‘તમારી વફાદારી માત્ર બંધારણ પ્રત્યે હોવી જોઈએ’

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે લોકસભા ચૂંટણી પહેલા વકીલો અને બાર એસોશિયેશનોને મહત્વનો મંત્ર આપ્યો છે. ચંદ્રચુડે આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે વકીલો અને ન્યાયાધીશોની વફાદારી માત્ર બંધારણ પ્રત્યે હોવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ન્યાયાધીશોએ કોઈપણ પક્ષના હિતોની ચિંતા ન કરવી જોઈએ. CJI ચંદ્રચુડે સ્વતંત્ર બાર અને એસોસિએશનના મહત્વ પર ભાર … Continue reading CJI ચંદ્રચુડની વકીલો અને બાર સોસિયેશનોને સલાહ, ‘તમારી વફાદારી માત્ર બંધારણ પ્રત્યે હોવી જોઈએ’