સરકારમાં જ વિરોધના સુર : UPSCમાં લેટરસ એન્ટ્રી મુદ્દે ચિરાગ પાસવાને કહ્યુ અમે નથી સહમત!

નવી દિલ્હી: સરકારી પોસ્ટ પર ‘લેટરલ એન્ટ્રી’ને લઈને દેશમાં રાજકીય તાપમાન ઊંચુ છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ આ સિસ્ટમ પર સવાલો ઉઠાવ્યા છે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના વડા ચિરાગ પાસવાને સોમવારે કહ્યું હતું કે ‘લેટરલ એન્ટ્રી’ પર રાજકીય હોબાળો મચ્યો છે. હું … Continue reading સરકારમાં જ વિરોધના સુર : UPSCમાં લેટરસ એન્ટ્રી મુદ્દે ચિરાગ પાસવાને કહ્યુ અમે નથી સહમત!