પોતાને મોદીના હનુમાન ગણાવનાર આ નેતા NDAમાં બળવો કરી શકે છે! તાજેતરમાં આપ્યું આવું નિવેદન

નવી દિલ્હી: લોક જનશક્તિ પાર્ટી રામ વિલાસ(LJP R)ના અધ્યક્ષ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ પ્રધાન ચિરાગ પાસવાન (Chirag Paswan) છેલ્લા ઘણા સમયથી NDAમાં વિરોધના સુર છેડી રહ્યા છે. તાજેતરમાં, તેમણે લેટરલ એન્ટ્રી અને અનામતમાં ક્વોટાની અંદર ક્વોટા મુદ્દે એનડીએથી અલગ મત દર્શાવ્યો હતો. એવામાં પટનામાં પાર્ટીના એસસી-એસટી સેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, તેમણે કહ્યું, “હું … Continue reading પોતાને મોદીના હનુમાન ગણાવનાર આ નેતા NDAમાં બળવો કરી શકે છે! તાજેતરમાં આપ્યું આવું નિવેદન