India-China Relations: બંને દેશના સંબંધો સુધારવાની દિશામાં ચીને આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: ભારત અને ચીન વચ્ચેના સરહદી સંબંધો હંમેશાં વિવાદમાં રહેતા હોય છે ત્યારે તાજેતરમાં બંને દેશ વચ્ચેના સંબંધો વધુ સુમેળ બને એ દિશામાં ચીનના કોન્સલ જનરલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ચીન-જાપાન યુદ્ધ દરમિયાન ભારતે કરેલી સહાયને યાદ કરી ચીનના કોન્સલ જનરલ કોન શિયાનહુઆએ જણાવ્યું છે કે બંને પાડોશી દેશના નાગરિકો વચ્ચેનું અંતર દૂર કરવા માટે … Continue reading India-China Relations: બંને દેશના સંબંધો સુધારવાની દિશામાં ચીને આપ્યું મહત્ત્વનું નિવેદન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed