ભારત સાથે સરહદ વિવાદ ઉકેલવા ચીન તૈયાર, જાણો ચીનના વિદેશ મંત્રીએ શું કહ્યું

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પૂર્વી લદ્દાખમાં લાંબા સમય સુધી ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે સરહદી વિસ્તારોમાં જમીનની સ્થિતિને લગતા મુદ્દાઓને યોગ્ય રીતે હેન્ડલ કરવા માટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે હાથ મિલાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ડોભાલને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારત-ચીન સરહદ પ્રશ્ન માટે વિશેષ પ્રતિનિધિ તરીકેની પુનઃનિયુક્તિ પરના અભિનંદન … Continue reading ભારત સાથે સરહદ વિવાદ ઉકેલવા ચીન તૈયાર, જાણો ચીનના વિદેશ મંત્રીએ શું કહ્યું