છત્તીસગઢમાં બન્યો વિચિત્ર બનાવઃ કૂવામાંથી વ્યક્તિને બહાર કાઢવા જતા નવનાં મોત

જાંજગીર-ચંપાઃ છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લાના એક ગામમાં કૂવામાં ઝેરી ગેસના કારણે નવ લોકોના મોત થયાં હતાં. એક રિપોર્ટ અનુસાર, એક વ્યક્તિ કૂવામાં પડેલા લાકડાને બહાર કાઢવા માટે કૂવામાં ઉતર્યો હતો.કૂવામાંથી નીકળતા ઝેરી ગેસને કારણે તેનું મોત થયું હતું. તેને બચાવવા માટે પડોશમાં રહેતા ચાર લોકો એક પછી એક કૂવામાં ઉતર્યા હતા, પરંતુ ઝેરી ગેસના કારણે તે … Continue reading છત્તીસગઢમાં બન્યો વિચિત્ર બનાવઃ કૂવામાંથી વ્યક્તિને બહાર કાઢવા જતા નવનાં મોત