Tirupati Ladoo મુદ્દે પૂર્વ સીએમ જગનમોહન રેડ્ડીએ લખ્યો પીએમને પત્ર, કહ્યું કે…

અમરાવતી : તિરુપતિ લાડુ(Tirupati Ladoo) વિવાદને લઈને સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો છે કે લાડુ પ્રસાદમાં ચરબી ભેળવવામાં આવી છે. આ મામલે સીએમ ચંદ્રબાબુ નાયડુ અને પૂર્વ સીએમ જગન રેડ્ડી આમને-સામને છે.જ્યારે આ મુદ્દે દ YSRCP ચીફ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં … Continue reading Tirupati Ladoo મુદ્દે પૂર્વ સીએમ જગનમોહન રેડ્ડીએ લખ્યો પીએમને પત્ર, કહ્યું કે…