ખેડૂતો માટે દર મહીને યોજાશે ‘કિસાન કી બાત’, જાણો કેન્દ્ર સરકારની નવી પહેલ વિષે

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી દેશના ખેડૂતોમાં વ્યાપેલો રોષ ખુલીને બહાર આવી રહ્યો છે, છેલ્લા સમયમાં ઘણા ખેડૂત આંદોલનો થઇ ચુક્યા છે. એવામાં દેશના ખેડૂતોની સમસ્યાઓને ઉકેલવા કેન્દ્ર સરકાર(central government) એક અનોખી પહેલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ મહિનાના દરેક છેલ્લા ગુરુવારે દેશના દરેક જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ખાતે ‘કિસાન કી … Continue reading ખેડૂતો માટે દર મહીને યોજાશે ‘કિસાન કી બાત’, જાણો કેન્દ્ર સરકારની નવી પહેલ વિષે