બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા મુદ્દે ગૃહ મંત્રાલય એક્શનમાંઃ વચગાળા સરકાર સાથે કરશે વન-ટુ-વન વાતચીત

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં અનામતને લઈને શરૂ થયેલા આંદોલનમાં વડાપ્રધાન શેખ હસીનાની ખુરશીનો ભોગ લેવાય ચૂકયો છે અને તેઓ દેશને પણ છોડીને જતાં રહ્યા છે. ત્યારથી બાંગ્લાદેશમાં સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુ સહિત અનેક લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ફાટી નીકળી છે. આ મામલે અમિત શાહના નિર્દેશ પર આ મામલે એક સમિતિની રચના કરવામાં આવી … Continue reading બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા મુદ્દે ગૃહ મંત્રાલય એક્શનમાંઃ વચગાળા સરકાર સાથે કરશે વન-ટુ-વન વાતચીત