AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ CBI કરશે તપાસ, જાણો શું છે મામલો

નવી દિલ્હી: દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઘટવાના બદલે સતત વધી રહી છે, અને હાલ તુરંત તો તે ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી અને AAPના નેતા સત્યેન્દ્ર જૈન (Satyendra Jain)વિરુદ્ધ ગૃહ મંત્રાલયે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ CBI તપાસને મંજૂરી આપી … Continue reading AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ CBI કરશે તપાસ, જાણો શું છે મામલો