બેદરકારીઃ વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ કરનારાની સંખ્યામાં 149 ટકાનો વધારો

નવી દિલ્હીઃ રસ્તા પર વાહન ચલાવતી વખતે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. છેલ્લા કેટલાક સમયથી રોડ અકસ્માતમાં વધારો જોવા મળ્યો છે. એવામાં દિલ્હી ટ્રાફિક પોલીસે જાણકારી આપતા કહ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિલ્હીમાં વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ કરવાના કેસમાં 149 ટકાનો વધારો થયો છે. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો … Continue reading બેદરકારીઃ વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ કરનારાની સંખ્યામાં 149 ટકાનો વધારો