11 નવેમ્બર પછી નહીં બુક કરી શકો વિસ્તારાની ફ્લાઇટ ટિકિટ, જાણો કારણ…..

મુસાફરોને ઉત્તમ સેવા આપવા માટે પ્રખ્યાત ટાટા જૂથની ફ્લેગશિપ વિસ્તારા એરલાઈન્સ નવેમ્બર મહિનામાં એર ઈન્ડિયા સાથે મર્જ થવા જઈ રહી છે. એર ઇન્ડિયાને વૈશ્વિક સ્તરે જાણીતી એરલાઇન બનાવવાના ઉદેશ્ય સાથે આ મર્જર કરવામાં આવી રહ્યું છે. ટાટા જૂથે સરકાર પાસેથી એર ઇન્ડિયા હસ્તગત કર્યા બાદ 2022થી મર્જરની પ્રક્રિયા શરૂ કરી હતી, જે નવેમ્બર સુધીમાં પૂરી … Continue reading 11 નવેમ્બર પછી નહીં બુક કરી શકો વિસ્તારાની ફ્લાઇટ ટિકિટ, જાણો કારણ…..