હિન્દુ સમાજને હિંસક કહેવું ખોટું છેઃ Rahul Gandhiના નિવેદન વિશે PM Modiએ શું કહ્યું?

નવી દિલ્હીઃ સોમવારે સંસદના ચાલી રહેલા સત્ર દરમિયાન રાહુલ ગાંધીના હિન્દુ સમાજને હિંસક ગણાવતા નિવેદનને લઈને હોબાળો થયો હતો. આ દરમિયાન પીએમ મોદીએ પણ રાહુલ ગાંધીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. રાહુલ જ્યારે બોલી રહ્યો હતો ત્યારે અચાનક પીએમ મોદી વચ્ચે ઉભા થઈ ગયા અને કહ્યું કે હિન્દુ સમાજને હિંસક કહેવું ખોટું છે.રાહુલ ગાંધીએ … Continue reading હિન્દુ સમાજને હિંસક કહેવું ખોટું છેઃ Rahul Gandhiના નિવેદન વિશે PM Modiએ શું કહ્યું?