Nepalમાં બસ અકસ્માતઃ પીડિતોને Maharashtraમાં લાવવા સરકાર સક્રિય, મૃતકની સંખ્યા વધી

નવી દિલ્હી/મુંબઈઃ નેપાળના તનહુ જિલ્લાના આઈના પહાડામાં એક બસ અકસ્માત સર્જાયો હતો. ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ એક ભારતીય પ્રવાસી બસ હાઇ-વેથી લગભગ ૧૫૦ મીટર નીચે મર્સ્યાંગદી નદીમાં પડી હતી. આ અકસ્માતમાં મૃતકની સંખ્યા વધીને 18 થઈ છે, જ્યારે 17 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં પીડિત લોકો મહારાષ્ટ્રના વતની હોવાનું જાણવા મળ્યું છે. હજુ આઠ … Continue reading Nepalમાં બસ અકસ્માતઃ પીડિતોને Maharashtraમાં લાવવા સરકાર સક્રિય, મૃતકની સંખ્યા વધી