યુપીના હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડઃ અનેકનાં મોત

હાથરસઃ હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાંથી એક દુખદ સમાચાર જાણવા મળી રહ્યા છે. એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ભક્તોની ભાગદોડને કારણે 27 લોકોનાં મોત થયા છે, એમ સત્તાવાર અધિકારીએ જણાવ્યું હતું.હાથરસ સ્થિત ભોલેનાથ બાબાના સત્સંગમાં ભાગદોડને કારણે મોટી હોનારત સર્જાઈ છે, જેમાં 23 મહિલાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 27 મૃતદેહ મળ્યા છે, જેમાં મૃતકમાં … Continue reading યુપીના હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડઃ અનેકનાં મોત