Kuwait થી કોચી પહોંચશે 45 ભારતીય કામદારોના પાર્થિવ દેહ

નવી દિલ્હી : કુવૈતના(Kuwait)મંગાફ વિસ્તારમાં ગુરુવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ(Fire) લાગી હતી. આ આગમાં 49 લોકોના મૃત્યુ થયા હતા. જેમાંથી 45 ભારતીય કામદારો હતા. અકસ્માતમાં 49 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આગની ઘટનામાં જીવ ગુમાવનારા 45 ભારતીય કામદારોના પાર્થિવ દેહને વતન લાવવામાં આવી રહ્યા છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ભારતીય વાયુસેનાનું એક વિશેષ … Continue reading Kuwait થી કોચી પહોંચશે 45 ભારતીય કામદારોના પાર્થિવ દેહ