ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું “ઝારખંડમાં 10 ટકા આદિવાસી ગાયબ થયા જ્યારે મુસ્લિમ વસ્તીમાં…”

નવી દિલ્હી: હાલ સંસદમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળના રજૂ કરેલ પ્રથમ બજેટ પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન લોકસભામાં ઝારખંડના ગોડ્ડાથી બીજેપી સાંસદ ડૉ.નિશિકાંત દુબેએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતાં ગૃહમાં ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના લીધે મુસ્લિમોની વધી રહેલી વસ્તીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે બાંગ્લાદેશમાંથી ઝારખંડમાં સતત ઘૂસણખોરી થઈ રહી છે. … Continue reading ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું “ઝારખંડમાં 10 ટકા આદિવાસી ગાયબ થયા જ્યારે મુસ્લિમ વસ્તીમાં…”