Bihar Politics: નીતીશ કુમારે કર્પૂરી ઠાકુર પરની પોસ્ટ ડિલીટ કરી, નવી પોસ્ટમાં વડા પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મંગળવારે બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને જન નેતા કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયને મોટાભાગના રાજકીય પક્ષોએ આવકાર્યો છે. બિહારના વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમારે પણ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ વડા પ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરતી તેમની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી … Continue reading Bihar Politics: નીતીશ કુમારે કર્પૂરી ઠાકુર પરની પોસ્ટ ડિલીટ કરી, નવી પોસ્ટમાં વડા પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો