નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારમાં પૂરની સ્થિતિ, કોસી બેરેજમાંથી પાણી છોડાતા 13 જિલ્લામાં એલર્ટ

પટના: નેપાળમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પુરની સ્થિત સર્જાઈ છે. પુર અને ભૂસ્ખલનને કારણે નેપાળમાં કુલ 112 (Flood in Nepal) લોકોના મોત નિપજ્યા છે. નેપાળથી ભારતમાં પ્રવેશતી નદીઓના જળસ્તરમાં પણ વધારો થઇ રહ્યો છે. બિહાર સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે સવારે 5 વાગ્યે … Continue reading નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારમાં પૂરની સ્થિતિ, કોસી બેરેજમાંથી પાણી છોડાતા 13 જિલ્લામાં એલર્ટ