ઓડિશાથી બિહાર સુધીના પ્રવાસન ક્ષેત્ર માટે બજેટમાં મોટી જાહેરાતો
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 2024-25ના બજેટમાં ધાર્મિક પ્રવાસનનો સમાવેશ કરીને મોટી જાહેરાતો કરી છે. સરકાર બિહારમાં અને ઓડિશામાં આધ્યાત્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માંગે છે. નાણા પ્રધાને જાહેરાત કરી હતી કે બિહારના વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક-પર્યટન કેન્દ્રો ગયાના વિષ્ણુપદ મંદિર અને બોધ ગયાના મહાબોધિ મંદિરને કાશી વિશ્વનાથની તર્જ પર કોરિડોરમાં વિકસાવવામાં આવશે. આ સાથે સરકાર રાજગીર … Continue reading ઓડિશાથી બિહાર સુધીના પ્રવાસન ક્ષેત્ર માટે બજેટમાં મોટી જાહેરાતો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed