Hathras દુર્ઘટના બાદ પ્રથમ વાર આવ્યું ભોલે બાબાનું નિવેદન, કહ્યું ઘટનાથી ખૂબ જ વ્યથિત

હાથરસ: યુપીના હાથરસમાં(Hathras)સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભોલે બાબાનું પ્રથમ નિવેદન શનિવારે સામે આવ્યું છે. જેમાં તેમણે દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને સરકાર અને વહીવટીતંત્ર પાસે અપેક્ષા વ્યક્ત કરી હતી કે અરાજકતા ફેલાવનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. આ કેસના મુખ્ય આરોપી મધુકરની શુક્રવારે ધરપકડ … Continue reading Hathras દુર્ઘટના બાદ પ્રથમ વાર આવ્યું ભોલે બાબાનું નિવેદન, કહ્યું ઘટનાથી ખૂબ જ વ્યથિત