આવતી કાલે ભારત બંધ, જાણો કોણે કર્યું એલાન, શું છે કારણ, કઈ સેવાઓ થશે અસરગ્રસ્ત

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે થોડા દિવસો અગાઉ SC/ST અનામતમાં ક્રીમી લેયર (SC/ST reservation sub quota) લાગુ કરવા માટે આદેશ આપ્યો હતો, જેના કારણે કેટલાક SC/ST સમુદાયો નારાજ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ 21મી ઓગસ્ટ એટલે કે આવતીકાલે ભારત બંધ (Bharat bandh)ની જાહેરાત કરી છે. ઘણા દલિત સંગઠનોએ ભારતને … Continue reading આવતી કાલે ભારત બંધ, જાણો કોણે કર્યું એલાન, શું છે કારણ, કઈ સેવાઓ થશે અસરગ્રસ્ત