કનિષ્ક વિમાન દુર્ઘટનાની આજે 39મી વરસી છે. આ પ્રસંગે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા વિદેશ પ્રધાન એસ જયશંકરે કેનેડાને ચેતવણી આપી હતી કે આતંકવાદને ક્યારેય બર્દાશ્ત નહીં કરવામાં આવે. કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને મૌન પાળીને શ્રદ્ધાંજલિઆપ્યા બાદ હવે આ મુદ્દે ભારતના વિદેશ પ્રધાને પ્રતિક્રિયા આપી છે. તેમણે કનિષ્ક વિમાન દુર્ઘટનાનો ઉલ્લેખ કરીને … Continue reading Kanishka Plane Blast: આતંકવાદી નિજ્જરને કેનેડાની સંસદમાં શ્રદ્ધાંજલિ આપવા પર ભડક્યા જયશંકર, કહ્યું…..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed