પશ્ચિમ બંગાળ સરકારને 22મી જાન્યુઆરીના રજા જાહેર કરવા ભાજપે કરી ભલામણ

કોલકાતા: ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળના પ્રમુખ સુકાંત મજુમદારે શુક્રવારે CM મમતા બેનર્જીને (Chief Minister Mamata Banerjee) પત્ર લખીને 22 જાન્યુઆરીને રજા તરીકે જાહેર કરવા વિનંતી કરી જેથી લોકો અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહની ઉજવણી કરી શકે. કેન્દ્ર સરકારની સંસ્થાઓ, જાહેર ક્ષેત્રની બેંકો, વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ અને સમગ્ર દેશમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) … Continue reading પશ્ચિમ બંગાળ સરકારને 22મી જાન્યુઆરીના રજા જાહેર કરવા ભાજપે કરી ભલામણ