Rahul Gandhiના નિવેદન બાદ Ahmedabadમાં કોંગ્રેસ ઓફિસ પર બજરંગદળે હંગામો કર્યો, કોંગ્રેસે કહ્યું ચોકીદાર પર હુમલો થયો

અમદાવાદ : કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) ગઈ કાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુઓ વિશે કંઈક એવું કહ્યું, જેના પછી તેમની મુશ્કેલીઓ વધી રહી છે. ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીના હિંદુઓ અંગેના નિવેદન બાદ દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. … Continue reading Rahul Gandhiના નિવેદન બાદ Ahmedabadમાં કોંગ્રેસ ઓફિસ પર બજરંગદળે હંગામો કર્યો, કોંગ્રેસે કહ્યું ચોકીદાર પર હુમલો થયો