Ayodhya Rampath નિર્માણમાં બેદરકારી બદલ છ એન્જિનિયર સસ્પેન્ડ, ગુજરાતની કંપનીને પણ નોટિસ

અયોધ્યા : ભારે વરસાદને કારણે અયોધ્યાનો રામ પથ(Ayodhya Rampath)ઘણી જગ્યાએ ધસી ગયો હતો અને રસ્તા પર ગાબડાં પડી ગયા હતા. આ કામમાં બેદરકારી બદલ ઉત્તર પ્રદેશ સરકારે જાહેર બાંધકામ વિભાગ અને જળ નિગમના ઘણા અધિકારીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરી છે. આ ઘટનાએ શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવતા અંગે સવાલ ઉભા કર્યા છે. જેમાં ફરજમાં બેદરકારી બદલ ઈજનેરોને … Continue reading Ayodhya Rampath નિર્માણમાં બેદરકારી બદલ છ એન્જિનિયર સસ્પેન્ડ, ગુજરાતની કંપનીને પણ નોટિસ