અયોધ્યાના રામ મંદિરને ઉડાવવાની ધમકી, જૈશ-એ-મોહમ્મદનો ઑડિયો વાઇરલ થયા બાદ એલર્ટ
ફરી એકવાર અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ વખતે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે બૉમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી છે. સોશિયલ મીડિયા પર આનો એક ઓડિયો વાયરલ થયા બાદ યુપીની યોગી સરકારે એલર્ટ જાહેર કરી રામ નગરીમાં તૈનાત સુરક્ષા દળોને એલર્ટ કરી દીધા છે. એલર્ટ બાદ અયોધ્યાના રામકોટના તમામ અવરોધો પર સઘન … Continue reading અયોધ્યાના રામ મંદિરને ઉડાવવાની ધમકી, જૈશ-એ-મોહમ્મદનો ઑડિયો વાઇરલ થયા બાદ એલર્ટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed