UPSC ચેરમેનના રાજીનામા બાદ કોંગ્રેસના સરકાર પર પ્રહારો ‘NTAના પ્રમુખને હજુ કેમ બચાવવામાં આવી રહ્યા છે?’

નવી દિલ્હી: UPSC ચેરમેન મનોજ સોનીના રાજીનામા બાદ વિપક્ષ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. રાજીનામાં પર કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાનો વધુ એક મોકો મળ્યો છે. મનોજ સોનીના રાજીનામા બાદ કોંગ્રેસે દાવો કર્યો છે કે ઘણા લોકો એવા છે કે જેમણે વ્યવસ્થાને દૂષિત કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે … Continue reading UPSC ચેરમેનના રાજીનામા બાદ કોંગ્રેસના સરકાર પર પ્રહારો ‘NTAના પ્રમુખને હજુ કેમ બચાવવામાં આવી રહ્યા છે?’